Leuva Patel Samaj, Leva Patel Samaj
Khodal Dham, Kagwad, World's Largest Sardar Patel Samaj Online
લેઉવા પટેલ સમાજની વૈશ્વિક ઓળખ
 

સમાચારો

 

વિજ્ઞાપન/જાહેરાત


ખોડલના ધામમાં લક્ષ્મીનો સાક્ષાત્કાર :૧૮૦ કરોડનું દાન

-સુરતની ખોડલધામ કમિટીએ આપ્યું રૂ.૨૫ કરોડનું દાન

-લેઉવા પટેલ સમાજે દાનની સરવાણી નહીં, ધોધ વહાવ્યો -સુરતની ખોડલધામ કમિટીએ આપ્યું રૂ.૨૫ કરોડનું દાન કાગવડ ગામે લેઉવા પટેલ સમાજના કુળદેવી મા ખોડલના ભવ્ય મંદિર અને વિરાટ સંકુલના મહાશિલાપૂજન વિધિ નિમિત્તે લાખો લોકો તો ઉમટી જ પડ્યા હતા પરંતુ મહેનત કરવામાં પાછું વાળીને ન જોતા અને સતત પ્રગતિશીલ રહેવામાં માનતા લેઉવા પટેલ સમાજે જ્ઞાતિના ઉત્કર્ષ અને એકતા કાજે કરોડો રૂપિયાનું દાન ખોડલમાતાના ખોળે ધરી દીધું હતું... [વધુ વાંચો]

પટેલ પાવરનો પરચોઃ ખોડલધામને મળ્યું ગિનેસ બુકમાં સ્થાન

ગિનિસબૂકમાં કોઇ જ્ઞાતિ નોંધાઇ હોય તેવી પ્રથમ ઘટના

- વિશ્વમાં વ્યાપેલા લેઉવા પટેલોએ સર્જ્યો વિશ્વવિક્રમ -ગિનિસબૂકમાં કોઇ જ્ઞાતિ નોંધાઇ હોય તેવી પ્રથમ ઘટના - સુરતમાં પણ ખોડલધામ બનશે, કાગવડમાં માનવ સમુદ્રનો ઘૂઘવાટ - સંતો-બાપુઓ, રાજકીય, સામાજિક આગેવાનોની વિશાળ સંખ્યામાં હાજરી વીરપુર પાસે કાગવડ ગામના આંગણે ધર્મ અને વિદ્યાના સમન્વય સમાન ખોડલધામના શીલાપૂજનનો અવસર અનેક રીતે યાદગાર બની રહ્યો હતો પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે વિશ્વમાં વ્યા’ એવી આ મહાજાતિએ આજે વિશ્વવિક્રમ પણ સર્જ્યો છે... [વધુ વાંચો]

ખોડલધામ ફકત સમાજોત્કર્ષ માટે છે

કોઇ ઔપચારિક નિમંત્રણ,કોઇ કાર્ડ વગર પણ આવડીમોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા

ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે આજે શિલાવિધિ બાદ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું કે આ સંકુલનો ઉદ્દેશ માત્ર સમાજના સવાઁગી વિકાસનો જ છે અમે કોઇ રાજકીય મહેચ્છા લઇને આ પ્રોજેકટમાં આવ્યા નથી... [વધુ વાંચો]

ખોડલધામ : ૧૮ લાખ ભાવિકો ઉમટ્યાં

રાજ્યભરનાં દોઢ કરોડ લેઉવા પટેલોની સંગઠનની ભૂખ ઊઘડી છે

જય જય મા ખોડિયાર...જય જય મા ખોડલના જયજયકાર સાથે આજરોજ રાજકોટ જિલ્લાના કાગવડ મૂકામે ખોડલધામના નિર્માણ હેતુસર શિલાપૂજન વિધિ લાખો ભાવિકોની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી... [વધુ વાંચો]

શ્રી ખોડલધામ સ્મ્રુતિ નાં લવાજમ અંગે.

શ્રી ખોડલધામ સ્મ્રુતિ નાં લવાજમ અંગે.

શ્રી ખોડલધામ સ્મ્રુતિ નાં લવાજમ અંગે. લવાજમ ૧ વરસ માટે- ૨૫૦/- લવાજમ ૨ વરસ માટે- ૫૦૦/- લવાજમ ૩ વરસ માટે- ૭૫૦/- દરેક ગામમાં લવાજમ ઉઘરાવી શકે તેવા ઉત્સાહી કાર્યકર ભાઇઓની જરુર છે... [વધુ વાંચો]

શ્રી ખોડલધામ સ્મ્રુતિ માં જાહેરાત આપવા અંગે.

શ્રી ખોડલધામ સ્મ્રુતિ માં જાહેરાત આપવા અંગે.

શ્રી ખોડલધામ સ્મ્રુતિમાં જાહેરાતનાં દર નીચે મુજબ છે. લાસ્ટ પેઇજ ૩૦૦૦૦/- લાસ્ટ ઇનર પેઇજ ૨૦૦૦૦/- ફસ્ટ પેઇજ ઇનર ૨૦૦૦૦/- ફુલ પેઇજ ઇનસાઇડ ૧૫૦૦૦/- મેગેઝીન ફોર કલરમાં પ્રિન્ટ થશે... [વધુ વાંચો]

સરદાર પટેલ સમાજની વેબસાઇટ પર જાહેરાત આપવાં અંગે....

સરદાર પટેલ સમાજની વેબસાઇટ પર જાહેરાત આપવાં અંગે....

સરદાર પટેલ સમાજની વેબસાઇટ પર જાહેરાત આપવા માટે સંપર્ક કરો મોઃ૯૮૨૫૨૧૬૦૯૦ ૧ વરસ માટે ટોપ બેનર ૧૫૦૦૦/- size 60x 440 pixels ૧ વરસ માટે સાઇડ બેનર ૧૨૦૦૦/- size 211 x 260 pixels જાહેરાતની રકમ નો ડી... [વધુ વાંચો]

 
Shri Khodaldham Smruti Magazine Dece.2011
Gujarati Agriculture Magazine